વાંકાનેર : ઉર્મીલાબા પ્રવિણસિંહ રાયજાદાનું અવસાન

- text


વાંકાનેર : મૂળ ગામ રૂપાવટી (ગોંડલ), હાલ વાંકાનેર નિવાસી ઉર્મીલાબા પ્રવિણસિંહ રાયજાદા (ઉ.વ. 64), તે પ્રવિણસિંહ નારૂભા રાયજાદાના ધર્મપત્નિ, મહોબતસિંહ, સ્વ. બાબુભા તથા સ્વ. જયુભાના ભાભી, રાજેન્દ્રસિંહ, કનકસિંહ, પૃથ્વીરાજસિંહ તથા હિતેષસિંહના મોટા બા, હરપાલસિંહ, શીતલબા તથા કિશનસિંહના માતુશ્રી, સંજયરાજસિંહ તથા ધરમબાના કાકી તેમજ રતનસિંહ તથા હરદેવસિંહના સાસુનું તા. 6/07/2020ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતની ઉત્તરક્રિયા (ફકત કુટુંબના સભ્ય પુરતી) તા. 16/07/2020ને ગુરુવારના રોજ તેમના નિવાસસ્થાને રાખેલ છે. હાલની પરિસ્થીતીને અનુસંધાને સદ્ગતની લૌકીક ક્રીયા તથા બેસણુ બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ તથા મિત્રમંડળ ફકત કોન અથવા વોટસએપ દ્વારા દિલાસો પાઠવી શકશે. (પ્રવિણસિંહ 82007 24705, હરપાલસિંહ 92281 74547, કિશનસિંહ 97273 69111)

- text