હડમતિયા : તેજાભાઈ મોહનભાઈ કામરીયાનું અવસાન

- text


હડમતિયા : તેજાભાઈ મોહનભાઈ કામરીયા (ઉ.વ.70 ), તે ગોરધનભાઈ, નાનજીભાઈ, પ્રભુભાઈના ભાઈ તેમજ કિશોરભાઈના પિતાશ્રીનું તા. 15/07/2020 ને બુધવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતનું બેસણું તેમજ લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનીક શોક વ્યક્ત કરી શકશે. (કિશોરભાઈ કામરીયા 98252 16768, ગોરધનભાઈ કામરીયા 98796 11433, નાનજીભાઈ કામરીયા 98250 78820, પ્રભુભાઈ કામરીયા 90990 26269, પ્રવિણભાઈ કામરીયા 98250 75987)

- text