વઘાસિયા : લખુભા શિવુભા ઝાલાનું અવસાન

- text


વાંકાનેર : વઘાસિયા નિવાસી લખુભા શિવુભા ઝાલા, તે ઘનશ્યામસિંહ (દેવમણી), જયવંતસિંહ તથા રઘુવીરસિંહના પિતાશ્રી તેમજ ઋષિરાજસિંહ, કેસરીદેવસિંહ, ખોડુંભા તથા તખુભાના દાદાજીનું તા. 12-07-2020ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતની ઉત્તર ક્રિયા વઘાસિયા મુકામે તા. 23-07-2020ને ગુરુવારના રોજ તેઓના નિવાસ સ્થાને રાખેલ છે. કોરોના વાયરસના સરકારી નિયમોને લીધે ટેલિફોનિક બેસણું રાખેલ છે. (ઝાલા ઘનશ્યામસિંહ લખુભા 98252 80077, ઝાલા જયવંતસિંહ લખુભા 98248 81433, ઝાલા રઘુવીરસિંહ લખુભા 94271 57277)

- text

- text