મહેન્દ્રનગરના રામધન આશ્રમમાં ગુરુપૂર્ણિમા ઉત્સવ મોકૂફ રખાયો

- text


મોરબી : મોરબીના મહેન્દ્રનગર ખાતે સ્થિત રામધન આશ્રમમાં ગુરુપૂર્ણિમાના દિવસે આવતીકાલે તા. 5ના રોજ ગુરુપૂર્ણિમા ઉત્સવ કોરોના વાયરસની પરિસ્થિતિના કારણે મોકૂફ રાખવામાં આવ્યો છે. જેથી, દર્શનાર્થીઓએ પણ આશ્રમમાં ન આવવા તેમજ ઘરે રહી પૂજા-અર્ચના કરવા આશ્રમની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

 

- text