મોરબી : જૈન સાધ્વી સ્મિતાજી કાળધર્મ પામ્યા

- text


મોરબી : સ્થાનકવાસી છ કોટિ જૈન લીંબડી અજરામર સંપ્રદાયના પૂ.ગ.આ.શ્રી ભાવચંદ્રજી સ્વામીના આજ્ઞાનુવર્તી શ્રી સાધનાકુમારી મ.સ.ના સુશિષ્યા શ્રી સ્મિતાજી મ.સ.(ઉં.વ.૬ર, દીક્ષા પર્યાય-૪૨ વર્ષ, ગામ ત્રંબૌના) ટૂંકી બિમારી બાદ તા.રર-૬ના રાત્રે 9-43 મિનિટે મોરબી મુકામે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે.

- text