મોરબી : રણછોડભાઇ ભવાનભાઈ નગવાડીયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી નિવૃત નાયબ કાર્યપાલક ઈજનેર રણછોડભાઇ ભવાનભાઈ નગવાડીયા (ઉ.વ. 85), તે કાંતિભાઈ, મુકેશભાઈ તથા દિપકભાઇના પિતાનું તા. 22/06/2020 સોમવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સંજોગો અનુસાર લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ મો.98256 68483 પર શોક સંદેશો પાઠવી શકશે.

- text