મોરબી : ચંદુલાલ મહાદેવભાઈ અમૃતિયાનું અવસાન

- text


મોરબી : ચંદુલાલ મહાદેવભાઈ અમૃતિયાનું તા. 17/06/2020, બુધવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું બેસણું તથા લૌકિક વહેવાર બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (અરુણભાઈ 98252 10508, અરવિંદભાઈ 94267 62670, કૃણાલભાઈ 99986 54059)

- text