મોરબી : રાંકજા ધવલ ખીમજીભાઈનું અવસાન

- text


મોરબી : રાંકજા ધવલ ખીમજીભાઈ તે ડો. ખીમજીભાઈ નાનજીભાઈ રાંકજાના પુત્ર તથા વેલજીભાઈ રાંકજા, પ્રાણજીવનભાઈ રાંકજા, શિવલાલભાઈ રાંકજા તથા સ્વ. હરજીવનભાઇ રાંકજાનાં ભત્રીજા તેમજ દિનેશભાઇ, સતિષભાઈ, મનીષભાઈ, નિશિથભાઈ, રોહનભાઈ (દિવ્યભાસ્કર, મોરબીના પત્રકાર) અને શિરીષભાઈના ભાઈનું તાં. ૧૭ ના રોજ દુખદ અવસાન થયું છે.

- text

- text