જસમતગઢ : લાલજીભાઈ ડાયાભાઈ ફૂલતરીયાનું અવસાન

- text


મોરબી : જસમતગઢ નિવાસી લાલજીભાઈ ડાયાભાઈ ફૂલતરીયા (ઉ.વ. 85), તે રાઘવજીભાઈના ભાઈ તેમજ અરવિંદ તથા રાજેશના પિતાશ્રીનું તા. 16/06/2020 મંગળવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (અરવિંદભાઈ 97279 22050, રાજેશભાઈ 97279 85282, જયંતીલાલ 98250 99896)

- text