મોરબી : રેવીબેન વેલજીભાઇ કાસુન્દ્રાનું અવસાન

- text


મોરબી : મૂળ આમરણ, હાલ મોરબી નિવાસી રેવીબેન વેલજીભાઇ કાસુન્દ્રા (ઉ.વ. 95), તે ભગવાનજીભાઈ, ડાયાભાઇ, પ્રાગજીભાઈ, રમેશભાઈ, જશવંતભાઈ તથા ચંદુલાલના માતુશ્રીનું તા. 15/06/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને કારણે બેસણું રાખેલ નથી. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (ભગવાનજીભાઈ 99255 56271, ડાયાભાઇ 98796 93266, પ્રાગજીભાઈ 97264 52419, રમેશભાઈ 98796 95940, જશવંતભાઈ 99099 85153 તથા ચંદુલાલ 98796 69074)

- text