ઘુનડા (સ.) : રોશનબેન સદરુદિન પંજવાણીનું અવસાન

- text


મોરબી : ઘુનડા (સ.) નિવાસી રોશનબેન સદરુદિન પંજવાણી (ઉ.વ. 82), તે વજીરભાઈ, અકબરભાઈ તથા ફિરોજભાઈના માતુશ્રી તેમજ પીન્ટુ, અસીમ, અમિત, અકીલ અને એલિસના દાદીનું તા. 14/06/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખી મર્હુમનું બેસણું રાખેલ નથી. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (મો. 98793 15736, 99784 46070)

- text