ઘુનડા (સ.) : દેવકરણભાઈ જેરાજભાઈ રંગપરીયાનું અવસાન

- text


મોરબી : ઘુનડા (સ.) નિવાસી દેવકરણભાઈ જેરાજભાઈ રંગપરીયા (ઉ.વ. 79), તે શાંતિલાલ તથા શામજીભાઈના પિતા તેમજ કૃષ્ણકુમાર અને વિવેકકુમારના દાદાનું તા. 14/06/2020ને રવિવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્દગતનું બેસણું તથા લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. ટેલિફોનિક શોક સંદેશો પાઠવી શકાશે. (મો. 97235 36638, 98245 50849)

- text