- text
સુરતના પીએસઆઈને મોરબી મુકાયા
મોરબી : રાજ્યના પોલીસ વડા દ્વારા આજે મોટી સંખ્યામાં બિન હથિયારધારી સબ ઇન્સ્પેક્ટરોની બદલીનો ઘાણવો ઉતારવામાં આવ્યો છે. જેમાં માળિયાના ગીરીશભાઈ વરજાંગભાઈ વાણીયાને કચ્છ પશ્ચિમ- ભુજ ખાતે મુકવામાં આવ્યા છે. જ્યારે સુરત શહેરના ચાવડા ધનસુખભાઈ કાનજીભાઈને મોરબી મુકવામાં આવ્યા છે.
- text