મોરબી : રંજનબેન ગુણવંતરાય જોશીનું અવસાન

- text


મોરબી : ચા.મ.મોઢ બ્રાહ્મણ મૂળ સજ્જનપર, હાલ મોરબી (અમદાવાદ) નિવાસી રંજનબેન ગુણવંતરાય જોશી (ઉ.વ. 74), તે ગુણવંતરાય કે. જોશીના ધર્મપત્ની, ગિરધરભાઈ તથા અશોકભાઈના ભાભી, મોહિતભાઈ તથા દેવેન્દ્રભાઈના કાકી તેમજ પ્રદીપભાઈના બહેનનું તા. 26/05/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતની લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ 9 થી 12 વાગ્યા દરમિયાન ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (ગુણવંતરાય – 96013 93599, ગિરધરભાઈ – 98253 14121)

- text