મોરબી : ડાહીબેન સવજીભાઈ ભીમાણીનું અવસાન

- text


મોરબી : મૂળ ચમનપર, હાલ મોરબી નિવાસી ડાહીબેન સવજીભાઈ ભીમાણી (ઉ.વ. 77), તે મનસુખભાઇ, રમેશભાઈ, રસિકભાઈ, જગદીશભાઈ તથા મહેન્દ્રભાઈના માતુશ્રીનું તા. 25/05/2020ના રોજ અવસાન થયેલ છે. કોરોના વાયરસના કારણે સદ્દગતનું બેસણું મોકૂફ રાખેલ છે. (મનસુખભાઇ 98240 96956, રમેશભાઈ 63559 89316)

- text