મોરબી : અમૃતલાલ દેવજીભાઈ ડઢાણીયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી અમૃતલાલ દેવજીભાઈ ડઢાણીયાનું તા. ૨૬/૦૫/૨૦ મંગળવારનાં રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બેસણું તથા લોકિક ક્રિયા બંધ રાખેલ છે. જેથી, ડઢાણીયા પરિવારે ફોનથી દિલાસો પાઠવવા વિનંતી કરેલ છે. (મો. ૯૮૭૯૦ ૦૭૯૩૯ / ૯૭૨૬૭ ૧૧૯૦૫ / ૯૫૮૬૨ ૭૭૭૫૭ / ૯૭૨૭૫ ૫૯૦૪૯)

- text