મોરબી : મણીબેન પ્રેમજીભાઈ સોલંકીનું અવસાન

- text


મોરબી : મૂળ લાલપરના વતની અને હાલ મોરબી નિવાસી મણીબેન પ્રેમજીભાઈ સોલંકી (ઉ.વ. 65), તે પ્રેમજીભાઈ અજાભાઈ સોલંકીના ધર્મપત્ની અને કેશવજીભાઈ, ડાયાભાઈ, જયકિસનભાઈ, મીનાબેન વસંતકુમાર ભખોડિયા (ચંદ્રપુર, વાંકાનેર)ના માતૃશ્રીનું તા. 26 મેના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને સદગતનું બેસણું, લૌકિક વહેવાર અને ઉત્તરક્રિયા (દાડો) બંધ રાખેલ છે. શોક સદેશ પાઠવવા માટે મો. 63543 28444, 79847 79062, 95866 71564 પર સંપર્ક કરી શકાશે.

- text

- text