ઘુનડા (ખા.) : ચંપાબેન ભગવાનજીભાઈ કાસુન્દ્રાનું અવસાન

- text


ટંકારા : ઘુનડા (ખા.) નિવાસી ચંપાબેન ભગવાનજીભાઈ કાસુન્દ્રા, તે સ્વ. ભગવાનજીભાઈના પત્ની, બિપીનભાઈના માતુશ્રી, વસંતભાઈના ભાભી, તેમજ વિશાલ અને ઋતવિકના દાદીનું તા. 26/05/2020 ના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને સદગતનું બેસણું તથા લૌકિક વ્યવહાર રદ રાખેલ છે. સગા-સંબંધીઓ મો. 98797 67198 અથવા 95867 87217 પર શોક વ્યક્ત કરી શકશે.

- text