લુણસર : સવજીભાઈ મોરારજીભાઈ વસીયાણીનું અવસાન

- text


મોરબી : લુણસર નિવાસી સવજીભાઈ મોરારજીભાઈ વસીયાણી (ઉ.વ. 83), તે અરવિંદભાઈ તથા અનિલભાઈના પિતા તેમજ તુષારભાઈના દાદાનું તા. 22/05/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું બેસણું તથા લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક દિલાસો પાઠવી શકશે. (અરવિંદભાઈ મો. 99134 83667, અનિલભાઈ મો. 92650 15287)

- text