મોરબી : માકાસણા મનજીભાઇ લવજીભાઈનું અવસાન

- text


મોરબી : બેલા (રંગપર) નિવાસી માકાસણા મનજીભાઇ લવજીભાઈ (ઉ.વ. 92), તે સમજીભાઈના પિતા તેમજ રાજેશભાઈ તથા પ્રદીપભાઈનું તા. 20/05/2020ના રોજ અવસાન થયેલ છે. લોકડાઉનના કારણે સદ્દગતનું બેસણું મોકૂફ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (મો. 99132 22661, 98257 37447)

- text