- text
મોરબી : મોરબીના જેતપર (મચ્છુ) નિવાસી પરમાર મોતીભાઈ રૂપાભાઈ ઉ.વ.92 તે વશરામભાઈ, રમેશભાઈ અને રણછોડભાઈના પિતાનું તા.19 મેં ના રોજ અવસાન થયું છે. હાલની વર્તમાનની પરિસ્થિતિને ધ્યાને લઈને સદગતનું બેસણું, લૌકિક પ્રથા અને ઉત્તરક્રિયા (દાડો) રદ કરેલ છે. (તમામ સગા સ્નેહીજનોને શોક સંદેશ પાઠવવા મોબાઈલ નંબર 9099786994, 9726122180, 9925852466)
- text
- text