મોરબી : ગીતાબેન દિનેશચંદ્ર સંઘવીનું અવસાન

- text


મોરબી : ગીતાબેન દિનેશચંદ્ર સંઘવી ઉં.વ. 71 ( ભૂતપૂર્વ પ્રિન્સિપાલ લાઇન્સ ઈંગ્લીશ સ્કૂલ) તે, દિનેશચંદ્ર મણિલાલ સંઘવીના પત્નિ તથા ડૉ. વિવેકભાઈ સંઘવી ( ખુશ્બુ હોસ્પિટલ)ના માતાનું તારીખ 18ને સોમવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું ઉઠમણું તથા લૌકિક વ્યવહાર મુલત્વી રાખેલ છે. ચીર-પરિચિતો, મિત્રો તેમજ સગા-સ્નેહીઓ માટે ટેલિફોનિક ઉઠમણું તારીખ 21-05-2020ને ગુરુવારે સવારે 10થી 12 કલાક દરમ્યાન રાખેલ છે. મોબાઈલ નંબર 9979737510 ( ડૉ. વિવેક સંઘવી) તથા મોં.નં. 9979286210 (દિનેશભાઇ સંઘવી) પર આપ્તજનો સાંત્વના પાઠવી શકે છે.

- text