મોરબી : પ્રવીણભાઈ મોહનભાઇ પરમારનું અવસાન

- text


મોરબી : ઝાલાવાડી સુથાર-દરજી જ્ઞાતિના પ્રમુખ કિશોરભાઈ પરમારના (પરમાર બ્રધર્સ) નાના ભાઈ પ્રવીણભાઈ મોહનભાઇ પરમાર (ઉ.વ. 65)નું તા. 18/05/2020ના રોજ અવસાન થયેલ છે. હાલની પતિસ્થિતિને ધ્યાનમાં લઈને સદ્દગતનું બેસણું તથા ઉત્તરક્રિયા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક સંદેશો પાઠવી શકશે. (મો. કિશોરભાઈ – 98250 24902, અશ્વિનભાઈ – 94282 77496)

- text