અમૃતબેન પ્રભુલાલ ઠોરીયાનું અવસાન : બેસણું-લૌકિકક્રિયા મોકૂફ

- text


મોરબી : મૂળ બગથળા હાલ મોરબીવાસી અમૃતબેન પ્રભુલાલ ઠોરીયા ઉં.વ. 70 તે, પ્રભુલાલ જાદવજીભાઈ ઠોરીયાના પત્નિ તથા અંબરીષભાઈના માતા તથા મનીષાબેનના સાસુ તથા જોય અંબરીષભાઈના દાદીનું તારીખ 14-5-2020ને ગુરુવારના રોજ અવસાન થયું છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને સદગતનુ બેસણું તથા લૌકિકક્રિયા મોકૂફ રાખેલ છે. શોક સંતીપ્ત પરિવારને સાંત્વના પાઠવવા મો.નં. 9979074222 તથા 9879410301 પર ફોન કરવા ઠોરીયા પરિવારે સગાસ્નેહીઓ તેમજ ચીર-પરિચિતોને અનુરોધ કર્યો છે.

- text