મોરબી : શિવલાલભાઈ લવજીભાઈ ગોહેલ (ઉ.વ. 107), તે ચંદ્રકાન્તભાઈ, સ્વ. ગુણવંતભાઈ, નરેન્દ્રભાઈ, વિજયભાઈ તથા વિનોદભાઈના પિતાનું તા. 11/05/2020ના રોજ અવસાન થયેલ છે. લોકડાઉનના કારણે બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.12 (વિજ્ઞાન પ્રવાહ) ગુજરાત કોમન એન્ટ્રસ...