મોરબી : શિવલાલભાઈ લવજીભાઈ ગોહેલનું અવસાન

- text


મોરબી : શિવલાલભાઈ લવજીભાઈ ગોહેલ (ઉ.વ. 107), તે ચંદ્રકાન્તભાઈ, સ્વ. ગુણવંતભાઈ, નરેન્દ્રભાઈ, વિજયભાઈ તથા વિનોદભાઈના પિતાનું તા. 11/05/2020ના રોજ અવસાન થયેલ છે. લોકડાઉનના કારણે બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text