લુણસર : સમજુબેન અરજણભાઈ વસીયાણીનું અવસાન

- text


વાંકાનેર : લુણસર નિવાસી સમજુબેન અરજણભાઈ વસીયાણી (ઉ.વ. 97)નું તા. 13/05/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (વિપુલભાઈ – 97253 19414)

- text