ગાળા : નરભેરામભાઇ ચકુભાઇ રૂપાલાનું અવસાન

- text


મોરબી : ગાળા નિવાસી નરભેરામભાઇ ચકુભાઇ રૂપાલા (ઉ.વ. 68), તે દિવ્યેશભાઈના પિતાનું તા. 07/05/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થતિને અનુલક્ષીને સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (દિવ્યેશભાઈ મો. 95861 31183, બચુભાઈ મો. 96387 49311, સંજયભાઈ મો. 99793 12651)

- text