હિરાપર : લક્ષ્મણભાઈ કરમશીભાઈ સવસાણીનું અવસાન

- text


ટંકારા : હિરાપર નિવાસી લક્ષ્મણભાઈ કરમશીભાઈ સવસાણી (ઉ.વ. 78), તે ડાયાભાઇ તથા હસમુખભાઈના પિતાનું તા. 05/05/2020 મંગળવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતીને ધ્યાનમાં લઈ સદગતનું બેસણું તેમજ લોકિક પ્રથા બંધ રાખેલ છે. સર્વે સગા-સંબંધીઓ તથા સ્નેહીજનો એ ફોન દ્વારા સંદેશ પાઠવવા અનુરોધ કરાયો છે. (મો. 99793 80231, 99094 99371)

- text