માળીયા મી. : મૂળ માળીયાના મેઘપર નિવાસી ડાહીબેન કરશનભાઈ મંઢ ઉં.વ. ૯૫ તે, રાયધનભાઈ, સ્વ. મુળુભાઈ તથા દેવાયતભાઈના માતાનું તારીખ ૧-૫-૨૦ના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું બેસણું તથા લૌકિકક્રિયા મોકૂફ રાખેલ છે
મોરબી : મોરબીમાં ખત્રીવાડમાં આવેલ બ્રહ્મ ક્ષત્રિય જ્ઞાતીની વાડી પાસે તા.23ના રોજ હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવશે. જેમાં બપોરે 12 કલાકે મહાઆરતી તેમજ બપોરે...