સજનપર નીવાસી રાધાબેન રાઘવજીભાઈ કોરડીયાનું અવસાન

- text


ટંકારા : સજનપર નીવાસી રાધાબેન રાઘવજીભાઈ કોરડીયા, તે સ્વ. હરજીભાઈ રાધવજીભાઈ કોરડીયા તથા નરશીભાઈ રાધવજીભાઈ કોરડીયાના માતૃશ્રી, રાજેશભાઈ હરજીભાઈ કોરડીયા, નીલેશભાઈ નરશીભાઈ કોરડીયા તથા મુકેશભાઈ નરશીભાઈ કોરડીયાના દાદીનું તા.૧૬-૪-૨૦૨૦ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ શોક વ્યક્ત કરવા રાજેશભાઈ મો. ૯૯૭૪૯ ૬૮૮૪૦ તથા નરશીભાઈ મો. ૯૭૨૫૮ ૯૩૫૦૩ પર સંપર્ક કરી શકશે.

- text