ખાનપર નિવાસી ડેનીશાબેન ધનજીભાઈ દેત્રોજાનું અવસાન, બેસણું મોકૂફ

- text


મોરબી : ખાનપર નિવાસી ડેનીશાબેન ધનજીભાઈ દેત્રોજા (ઉ.વ. 25), તે ધનજીભાઈ તથા ભગવતીબેનના પુત્રી, મનસુખભાઇ તથા ગૈરીબેનના ભત્રીજી, બિપીનભાઈ તથા હાર્દિકભાઈના બહેન તેમજ કાજલબેન તથા જલ્પાબેનના નણંદનું તા. 12/04/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્દગતનું બેસણું તથા લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ મો. 99789 10704 તથા 98793 07604 પર સંપર્ક કરી શોક વ્યક્ત કરી શકશે.

- text