ટંકારા : પાર્વતીબેન સુંદરજીભાઈ દલસાણીયાનું અવસાન, બેસણું મોકૂફ

- text


ટંકારા : સજનપર નિવાસી પાર્વતીબેન સુંદરજીભાઈ દલસાણીયાનું તા. 7 એપ્રિલ મંગળવારના રોજ અવસાન થયેલ છે. કોરોના વાયરસના કારણે સદ્દગત બેસણું અને લોકિક પ્રથા બંધ રાખેલ છે. ટેલીફોનીક દિલાસો પાઠવવા વીરજીભાઈ સુંદરજીભાઈ દલસાણીયા (માજી સરપંચ) મો. 98791 39601 એ જણાવેલ છે.

- text