વેલજીભાઈ વસ્તાભાઇ ચારોલાનું અવસાન, બેસણું મોકૂફ

- text


ટંકારા : મૂળ ગામ વાકીયા (સમલી), હાલ મોરબી નિવાસી વેલજીભાઈ વસ્તાભાઇ ચારોલાનું તા. 5 એપ્રિલ રવિવારના રોજ અવસાન થયેલ છે. જેનું કોરોના વાયરસના કારણે સતગત બેસણું અને લૈકિક પ્રથા બંધ રાખેલ છે. ટેલીફોનીકથી દિલાસો પાઠવવા ચારોલા પરિવાર દ્વારા જણાવેલ છે.

- text