મોરબી : મહિલાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

- text


મોરબી : મોરબીના નવલખી રોડ પર વીશીપરા યમુનાનગર વિસ્તારમાં રહેતા 30 વર્ષીય રેનુબેન ઉતમસિંહ રાજપુત એ પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ મોતને વ્હાલું કર્યું હતું. તેઓના લગ્નનો સમયગાળો 10 વર્ષનો છે. સીટી બી ડિવિઝન પોલીસે બનાવની વિગત નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text