મોરબી : મહેન્દ્રભાઈ પ્રાણલાલ ત્રિવેદીનું અવસાન, બેસણું મોકૂફ

- text


મોરબી : મોરબી ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ મહેન્દ્રભાઈ પ્રાણલાલ ત્રિવેદી (ઉં.વ. 63), તે સ્વ. પ્રાણલાલ મૈયાશંકર ત્રિવેદી (પડવલા વાળા)ના પુત્ર, રમણીકલાલ પ્રાણલાલ ત્રિવેદી (મોરબી), નારદભાઈ પ્રાણલાલ ત્રિવેદી (રાજકોટ)ના નાનાભાઈ તથા મનોજભાઈ પ્રાણલાલ ત્રિવેદીના મોટાભાઈ, રવિભાઈ ત્રિવેદી (સેન્ટ્રલ બેન્ક લાલપર – નેશનલ હાઇવે મોરબી બ્રાન્ચ )ના પિતાશ્રી, સ્વ. દેવશંકર મૈયાશંકર ત્રિવેદી તથા સ્વ. ગૌરીશંકર મૈયાશંકર ત્રિવેદી (પડવલાવાળા)ના નાનાભાઈના પુત્ર, સ્વ. પ્રાણલાલ પોપટલાલ ઉપાધ્યાય (હડમતીયા જંક્શન)વાળાના જમાઈ તેમજ સ્વ. રમેશભાઈ ઉપાધ્યાય (મોરબી, હાલ જૂનાગઢ) તથા કીર્તિકુમાર ઉપાધ્યાય (રેલવે, રાજકોટ વાળા)ના બનેવીનું અવસાન તા. 03/04/2020 શુક્રવારના રોજ થયેલ છે. પ્રવર્તમાન કોરોના વાયરસના સંજોગોને ધ્યાનમાં રાખીને લૌકિક વ્યવહાર (ઉઠમણું તથા બેસણું) બંધ રાખેલ છે. (મો. 83206 37112 રમણીકભાઇ, મો. 63555 31790 રવિભાઈ, મો. 98241 53162 નારદભાઈ)

- text