મોરબી : જરૂરિયાતમંદોએ ભોજન માટે પાટીદાર અન્નક્ષેત્ર સમિતિનો સંપર્ક કરવા અપીલ

- text


મોરબી : મોરબી શહેરમાં પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજક અને પ્રખર રાષ્ટ્રવાદી એવા અજયભાઈ લોરીયા દ્વારા કોરના વાયરસનાં યુદ્ધમાં ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા લોકડાઉન અમલવારી સુધી મોરબી શહેરમાં આર્થિક ગરીબ લોકો માટે રસોડું ચાલુ કરેલ છે. દરેક સમાજના આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા જરૂરિયાતમંદો એ જયભાઈ – 8511129555, નિકુલભાઈ – 7990298522, અભિષેક – 9898912347 તથા અંકિત લોરીયા- 8780123112નો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. આ સેવાનો લાભ લેવા માંગતા લોકોને આયોજકો એ સવારે 10 થી 3 વાગ્યા સુધીમાં કુટુંબનાં સભ્યની સંખ્યા લખાવી દેવી નામ નંબર સરનામા સાથે અને વોટસઅપ હોય તો ચિઠ્ઠી લખી વોટસઅપ કરી દેવા જણાવેલ છે.

- text