મોરબી : હસમુખભાઈ જમનાદાસ પોપટનું અવસાન, બેસણું મોકૂફ

- text


મોરબી : મૂળ બેલા (આમરણ) હાલ મોરબી નિવાસી હસમુખભાઈ જમનાદાસ પોપટ (ઉ.વ. 53), તે સ્વ. રતિલાલ તથા હરગોવિંદભાઈના ભાઈ તેમજ સાવન તથા મનીષાબેનના પિતાનું તા. 31/03/2020 ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું લોકડાઉનના કારણે મોકૂફ રાખેલ છે. (સાવનભાઈ મો.નં. 94290 14890)

- text