મોરબી : શિવલાલભાઈ પોલજીભાઈ એરવાડીયાનું અવસાન, બેસણું મોકૂફ

- text


મોરબી : શિવલાલભાઈ પોલજીભાઈ એરવાડીયા, તે લલિતભાઈ, રાજુભાઈ તથા ભરતભાઈના પિતાનું તા. 30/03/2020 સોમવારે અવસાન થયેલ છે. હાલની પ્રવર્તમાન કોરોના વાયરસની પરીસ્થિતિના કારણે બેસણું અને લૌકિક પ્રથા મોકૂફ રાખેલ છે. જેની સર્વે સંબંધીઓ અને સ્નેહીજનો એ નોંધ લઇ ફોન અથવા મેસેજ દ્વારા શોક સંદેશો પાઠવવા વિનંતી કરાઈ છે. (લલિતભાઈ શિવલાલભાઈ એરવાડીયા મો. 9925734916, રાજુભાઈ શિવલાલભાઈ એરવાડીયા મો. 9825629801 તથા ભરતભાઈ શિવલાલભાઈ એરવાડીયા મો. 9879003062)

 

- text