મોરબી : પ્રતાપભાઈ લક્ષ્મીદાસ રાયગગલાનું અવસાન

- text


મોરબી : નવગામ ભાટિયા પ્રતાપભાઈ લક્ષ્મીદાસ રાયગગલા (ઉ.વ. 65), તે સ્વ. રમણીકભાઈ, સ્વ. ભાણજીભાઈ, સ્વ. સુરેશભાઈ, સ્વ. દામોદર ભાઈના નાના ભાઈ, જયશ્રી બેન વેદ તથા જયાબેન ગાંધીના ભાઈ, પ્રતિકભાઈના પિતાશ્રી તેમજ રતનશીભાઈ વલ્લભદાસ વેદ (રાજકોટ વાળા)ના જમાઈનું તા. 30/03/2020 ના રોજ અવસાન થયેલ છે. હાલમાં લોકડાઉનના કારણે લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (મો. 98794 56364)

- text