મોરબી : ગંગારામભાઈ પુંજાભાઈ અંબાણીનું અવસાન, બેસણું અને લૌકિક પ્રથા બંધ

- text


મોરબી : થોરાળા નિવાસી ગંગારામભાઈ પુંજાભાઈ અંબાણી (ઉ.વ. 95)નું તા. 22-03-2020ને રવિવારના રોજ અવસાન થયેલ છે. કોરોના વાયરસને ધ્યાને લઈને સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. જેની સગા-સંબંધીઓએ નોંધ લેવા તેમજ શોક વ્યક્ત કરવા માટે જયંતિભાઈ મો. 95865 02479 તથા અમિતભાઇ 63537 87314 પર સંપર્ક કરવા જણાવેલ છે.

- text