મધુરિકાબેન કીર્તીકુમાર પાવાગઢીનું અવસાન : ઉઠમણું-પિયર પક્ષની સાદડી બંધ

- text


મોરબી : મધુરિકાબેન કીર્તીકુમાર પાવાગઢી (ઉ.વ.73) તે કીર્તીકુમાર ત્રિભોવનદાસ પાવાગઢીના પત્ની તથા સ્વ. યોગેન્દ્રભાઈ તથા ર્ડો. કાંતિભાઈ ત્રિભોવનદાસ પાવાગઢીના નાનાભાઈના પત્ની તથા અશોકભાઈ, અતુલભાઈ, મનોજભાઈ, હિતેષભાઇ મિલનભાઈ તથા મિતુલભાઈ પાવાગઢીના કાકીનું તા. 26/3/20 ગુરુવારના રોજ અવસાન થયુ છે. વર્તમાન પરીસ્થિતિને અનુલક્ષીને સદગતનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી રાખેલ નથી. કીર્તિભાઇ (9879136840) તથા કાંતિભાઈ પાવાગઢી (9904815131) અતુલભાઈ કોટેચાએ (9726331005) સગા સ્નેહીજનોને રૂબરૂ ન આવતા ઉપરોક્ત મો.નં. પર દિલસોજી વ્યક્ત કરવા જણાવ્યું છે.

- text