પાસના પુર્વ પ્રમુખ પ્રકાશ સવસાણીના દાદીની ઉતરક્રિયા અને પાણી ઢોળ વિધી મોકુફ

- text


ટંકારા : ટંકારાના કલ્યાણપર ગામના રહેવાસી સ્વ. રંભીબેન ધરમશીભાઈ સવસાણી, તે ઓધવજીભાઈ અને મનજીભાઈના માતુશ્રી તથા દલપત ઓધવજીભાઈ, પ્રકાશ મનજીભાઈ, મુકેશ મનજીભાઈના દાદીનુ તા.12 માર્ચને ગુરૂવારના રોજ અવસાન થયું હતું. જેની ઉતરક્રિયા અને પાણી ઢોળ વિધી સોમવારને ૨૩ માર્ચે યોજાનાર હતી. એ હાલ કોરોના વાયરસને અનુલક્ષીને મોકુફ રાખી છે. જેની સગા-સંબંધીઓએ નોંધ લેવા જણાવ્યું છે.

- text