કોરોના વાયરસની તકેદારીના ભાગરૂપે મોરબી જિલ્લા સંકલન સમિતિ સહિતની બેઠકો રદ્દ

- text


મોરબી : હાલ WHO દ્વારા કોરોના વાઈરસ (covid-19) ને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે તેમજ કોરોના વાઈરસ શ્વાસોચ્છશ્વાસ દ્વારા, ડ્રોપ્લેટ દ્વારા સીધા સંપર્કથી ફેલાતો હોય તકેદારીના ભાગરૂપે તા.૨૧/૦૩/૨૦૨૦ના રોજ યોજાનાર જિલ્લા સંકલન બેઠક, જિલ્લા નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તથા જિલ્લા તકેદારી સમિતિ બેઠકો રદ્દ કરવામાં આવે છે જે અંગે સંબંધિત પદાધિકારીશ્રીઓ/અધિકારીશ્રીઓ નોંધ લેવા વિનંતી કરવામાં આવે છે.

- text