મોરબી : શિવુબા બળવંતસિંહ જાડેજાનું અવસાન, શનિવારે બેસણું

- text


મોરબી : મૂળ ગામ રાદળ રહેવાસી મોરબી હાલ રાજકોટ નિવાસી શિવુબા બળવંતસિંહ જાડેજા, તે બળવંતસિંહ જીવુભા જાડેજાના પત્ની, યુવરાજસિંહ (ધ મોરબી સિટીઝન્સ ક્રેડિટ કો-ઓપ સોસા. લી. તથા ઘનશ્યામસિંહ (દીપ એન્ટરપ્રાઇઝ-રાજકોટ)ના માતુશ્રીનું તા. 11/03/2020 ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 14/03/2020ને શનિવારે સાંજે 4 થી 6 કલાકે કાશીવિશ્વનાથ મહાદેવના મંદિરે, વિષ્ણુવિહાર સોસાયટી, રૂડા નગર-2ની બાજુમાં, રાજકોટ ખાતે રાખેલ છે. તેમજ ઉત્તરક્રિયા તા. 21/03/2020ના રોજ રાખેલ છે.

- text