વાંકાનેર : સરોજબેન રજનીકાંત રાવલનું અવસાન , સોમવારે બેસણું

- text


વાંકાનેર : સ્વ. રજનીકાંત શિવશંકર (તાલુકા શાળા નં. 3 ના ભૂતપૂર્વ શિક્ષક) ના ધર્મપત્ની સરોજબેન તે અશ્વિનભાઈ તથા મનોજભાઈ રાવલ ના માતૃશ્રી તેમજ હાર્દિક, સંધ્યા, તૃપ્તિ, હર્ષિત ના દાદીમાનું તારીખ 7/3/2020 ને ફાગણ સુદ બારસના રોજ અવસાન થયેલ છે સ્વર્ગસ્થનું બેસણું તારીખ 9/3/2020 ને સોમવારે સાંજે ૪ થી ૬ સુધી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ ભોજનશાળા વાંકાનેર ખાતે રાખેલ છે.

- text

- text