મોરબી : યુવકનો ગળાફાંસો ખાઈ આપઘાત

- text


મોરબી : ગત તા. 24ના રોજ મોરબીના વીસીપરામાં લાયન્સનગર રેલ્વે સ્ટેશન પાછળના વિસ્તારમાં રહેતા રીતેષભાઇ રાજેશભાઇ નકુમ (ઉ.વ. 27)એ અજાણ્યા કારણોસર રાતના સમયમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બાદમાં મોરબી સીટી બી ડિવીઝન પોલીસે બનાવની નોંધ કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરી હતી.

- text