મોરબીમાં કાલે શનિવારે રામામંડળ રમાશે

- text


મોરબી : મોરબીમાં નાની કેનાલ રોડ પર આવેલ ઓમ પાર્ક સોસાયટીમાં આવતીકાલે તા. 22ના રોજ શનિવારે રાત્રે 9 કલાકે રાસંગપરના રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે જીવરાજભાઈ ગોધાણી, મનોજભાઈ ગોધાણી તથા મનીષભાઈ ગોધાણીએ ગ્રામજનોને આમંત્રણ પાઠવ્યું છે.

- text