મોરબી : સ્વામી નારાયણ મંદિર દ્વારા રવિવારે આરોગ્ય એવમ્ આધ્યાત્મક શિબિર

- text


મોરબી : મોરબીના સ્વામી નારાયણ મંદિર દ્વારા આગામી તા. 23ના રોજ આરોગ્ય એવમ આધ્યાત્મક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય વક્તા તરીકે ડો. રેવીનભાઈ પટેલ (NDDY) નિરોગી રહેવા માટે માર્ગદર્શન આપશે. આ શિબિર માટે આજે તા. 21 ફેબ્રુઆરી સુધીમાં રજીસ્ટેશન કરાવવાનું રહેશે. રજિસ્ટેંશનની ફી રૂ. 150 છે. આ શિબિરમાં ભાગ લેવા માટે મોરબીવાસીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text