મોરબી : તા. 22થી નવ દિવસ સુધી અખંડ રામધૂન

- text


મોરબી : મોરબીમાં રવાપર-ઘુનડા રોડ પર આવેલ મહાબલી હનુમાન મંદિરની બાજુમાં ચિત્રકુટ-3 ખાતે રમેશભાઈ વરસડાના ઘરે આવતીકાલે તા. 22 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાવિકોને આવવા માટેનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text