મોરબી : પ્રવિણચંદ્ર છગનલાલ ઈસ્લાણીયાનું અવસાન, ગુરુવારે બેસણું

- text


મોરબી : ગુર્જર સુથાર પ્રવિણચંદ્ર છગનલાલ ઈસ્લાણીયા (ઉ.વ. 69), તે સ્વ. મિસ્ત્રી છગનલાલ મોતીભાઈ (મોટા ભેલા) ઈસ્લાણીયાના પુત્ર, ચમનલાલ દેવજીભાઈ વડગામાના બનેવી તથા સ્વ. અમૃતલાલ, સ્વ. ધીરજલાલ, મનસુખલાલ, જયંતીલાલના ભાઈ તેમજ દેવાંગના પિતાશ્રીનું તા. 16/02/2020 રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 20/02/2020 ગુરુવારના રોજ સાંજે 4 થી 5 કલાકે ગુર્જર સુથાર જ્ઞાતિ, વાડી યુનિટ નં. 1, વિશ્વકર્મા મંદિર, ભવાની ચોક પાસે, મોરબી ખાતે રાખેલ છે. શ્વસુર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

- text